Dr. Ambedkar Awas Yojana | ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ Rs.120,000 ની સહાય

Dr. Ambedkar Awas Yojana | ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ Rs.120,000 ની સહાય

યોજનાનો હેતુ : અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ … Read more