Pandit Din Dayal Upadhyay Awas Yojana | પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના

Pandit Din Dayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Upadhyay Awas Yojana સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.સ્વ માલિકીનો પ્લોટ/ ઘરથાળની જમીન, વારસાઇથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર, … Read more

Betri Sanchalit tri-Chaki Yahan Yojna 2024-25 | બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના

Betri Sanchalit tri-Chaki Yahan Yojna 2024-25

બેટરી સંચાલિત ત્રિ ચક્રીય વાહન યોજના Betri Sanchalit tri-Chaki Yahan Yojna 2024-25 રિક્ષા લેવા માટે Rs.48000/- ની સહાય… કોણ અરજી કરી શકે ? વ્યક્તિગત અને સંસ્થાકીય અરજદારો. અરજીપત્રક ક્યાંથી ઉપલબ્ધ થશે ? જેડા દ્વારા અધિકૃત ઉત્પાદકોના ડીલર્સ તથા જેડાની વેબસાઇટ geda.gujarat.gov.in અરજી સાથે શું વિગતો આપવાની થાય છે ? (અ)વ્યક્તિગત અરજદાર આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ ત્રિ … Read more

Saat Phera Samuh Lagna Yojana | સાત ફેરા સમુહ લગ્ન યોજના

Saat Phera Samuh Lagna Yojana | સાત ફેરા સમુહ લગ્ન યોજના

Saat Phera Samuh Lagna Yojana – પાત્રતાના માપદંડ : આવક મર્યાદાનું ધોરણ ૬,૦૦,૦૦૦/- નિયત થયેલ છે. આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્ન કાર્યક્ર્મ આયોજક સંસ્થાએ યોજવાનો રહે છે. આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગોને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર કન્યાની વયમર્યાદા લગ્ન … Read more

Dr. Ambedkar Awas Yojana | ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ Rs.120,000 ની સહાય

Dr. Ambedkar Awas Yojana | ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ Rs.120,000 ની સહાય

યોજનાનો હેતુ : અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ … Read more

Coaching Sahay Yojana Gujarat | કોચીંગ (ટ્યુશન) સહાય યોજના રૂ.15000/- ની સહાય

કોચીંગ (ટ્યુશન) સહાય યોજના અંતર્ગત રૂ.15000/- ની સહાય....

કોચીંગ (ટ્યુશન) સહાય યોજના રૂ.15000/- ની સહાય કોને કોને મળી શકે ? કોચીંગ (ટ્યુશન) સહાય યોજના રૂ.15000/- ની સહાય બિન-અનામત વર્ગના વિદ્યાર્થીઓ ને ધોરણ-૧૦માં ૭૦ ટકા મેળવેલ હોય અને ધોરણ-૧૧,૧૨ માં વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં હોય તેવા વિદ્યાર્થીઓ ને પ્રતિ વર્ષ વાર્ષિક રૂા.૧૫,૦૦૦/- ટયુશન પ્રોત્સાહક સહાયઆપવામાં આવશે. ” ટ્યુશન સહાયની યોજનામાં શાળા / કોલેજમાં ભરેલ શિક્ષણ … Read more