Pandit Din Dayal Upadhyay Awas Yojana | પંડિત દિનદયાળ ઉપાધ્યાય યોજના

Pandit Din Dayal Upadhyay Awas Yojana

Pandit Din Dayal Upadhyay Awas Yojana સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક પછાતવર્ગ તથા વિચરતી વિમુકત જાતિના ઘર વિહોણા ઈસમોને શહેર અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે જેમના નામે પોતાની માલિકીનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મળેલ હોય તેવા ઈસમોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.સ્વ માલિકીનો પ્લોટ/ ઘરથાળની જમીન, વારસાઇથી પ્રાપ્ત કરેલ જમીન ધરાવનાર, … Read more